પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોટાદ ખાતે થશે
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રાજકોટ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશેરાષ્ટ્રના પ્રજાસત્તાક પર્વ ૨૬મી જાન્યુઆરી-૨૦૨૩ની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદ ખાતે કરાશે. તા.૨૬મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બોટાદ ખાતે ધ્વજવંદન કરાવશે જયારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી રાજકોટ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે.
રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત આ મુજબ છે
ક્રમ |
મંત્રીઓના નામ |
જિલ્લો |
કેબિનેટ મંત્રીઓ |
||
1. |
કનુ દેસાઈ |
સુરત |
2. |
ઋષિકેશ પટેલ |
અમદાવાદ |
3. |
રાઘવજી પટેલ |
જૂનાગઢ |
4. |
બળવંતસિંહ રાજપૂત |
બનાસકાંઠા |
5. |
કુંવરજી બાવળિયા |
ગાંધીનગર |
6. |
મુળુ બેરા |
જામનગર |
7. |
ડૉ. કુબેર ડીંડોર |
દાહોદ |
8. |
ભાનુબેન બાબરિયા |
ભાવનગર |
રાજ્યકક્ષાના મંત્રીઓ |
||
9. |
હર્ષ સંઘવી |
વડોદરા |
10. |
જગદીશ વિશ્વકર્મા |
મહેસાણા |
11. |
પરશોત્તમ સોલંકી |
અમરેલી |
12. |
બચુ ખાબડ |
ખેડા |
13. |
મુકેશ પટેલ |
વલસાડ |
14. |
પ્રફુલ પાનશેરીયા |
કચ્છ |
15. |
ભીખુસિંહજી પરમાર |
સાબરકાંઠા |
16. |
કુંવરજીભાઈ હળપતિ |
ભરૂચ |
આ ઉપરાંત ગીર સોમનાથ, આણંદ, પોરબંદર, પંચમહાલ, નવસારી, તાપી, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરશ્રીના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.
What's Your Reaction?