જૈનાચાર્ય  રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાથે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત

Jan 13, 2023 - 17:07
 14
જૈનાચાર્ય  રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ  સાથે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વર મહારાજ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. જેમાં રત્નસુંદરસૂરીશ્વરજીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આશીર્વાદ આપ્યા હતાં અને વાતચીત કરી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow