ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વની શુભકામનાઓ પાઠવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્ય.મંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાતઓ પાઠવી
મુખ્યમંત્રીએ સૂર્ય નારાયણનો ઉત્તર તરફના પ્રયાણનો આ ઉત્સસવ સૌના વિકાસ માટેની ઉર્ધ્વગતિનો ઉત્સયવ બની રહે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી
તેમણે પતંગ ઉડ્ડયનનું આ પર્વ સમાજમાં સૌના સાથ સૌના વિકાસ ના ધ્યેય સાથે સંવાદિતા-ભાઇચારા અને પરસ્પર પ્રેમનું દ્યોતક બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો
What's Your Reaction?