૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ-૨૦૨૩પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોટાદ ખાતે થશે: ઋષિકેશ પટેલ
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રાજકોટ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે
રાષ્ટ્રના પ્રજાસત્તાક પર્વ ૨૬મી જાન્યુઆરી-૨૦૨૩ની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદ ખાતે કરાશે. ૨૬મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બોટાદ ખાતે ધ્વજવંદન કરાવશે જયારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રાજકોટ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત આ મુજબ છે
ક્રમ |
મંત્રીઓના નામ |
જિલ્લો |
કેબિનેટ મંત્રીઓ |
||
1. |
કનુભાઈ દેસાઈ |
સુરત |
2. |
ઋષિકેશ પટેલ |
અમદાવાદ |
3. |
રાઘવજીભાઈ પટેલ |
જૂનાગઢ |
4. |
બળવંતસિંહ રાજપૂત |
બનાસકાંઠા |
5. |
કુંવરજીભાઈ બાવળિયા |
ગાંધીનગર |
6. |
મુળુભાઈ બેરા |
જામનગર |
7. |
ડૉ. કુબેરભાઈ ડીંડોર |
દાહોદ |
8. |
ભાનુબેન બાબરિયા |
ભાવનગર |
રાજ્યકક્ષાના મંત્રીઓ |
||
9. |
હર્ષ સંઘવી |
વડોદરા |
10. |
જગદીશ વિશ્વકર્મા |
મહેસાણા |
11. |
પરશોત્તમભાઈ સોલંકી |
અમરેલી |
12. |
બચુભાઈ ખાબડ |
ખેડા |
13. |
મુકેશભાઈ પટેલ |
વલસાડ |
14. |
પ્રફુલ પાનશેરીયા |
કચ્છ |
15. |
ભીખુસિંહજી પરમાર |
સાબરકાંઠા |
16. |
કુંવરજીભાઈ હળપતિ |
ભરૂચ |
આ ઉપરાંત ગીર સોમનાથ, આણંદ, પોરબંદર, પંચમહાલ, નવસારી, તાપી, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.
આ ઉપરાંત ગીર સોમનાથ, આણંદ, પોરબંદર, પંચમહાલ, નવસારી, તાપી, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.
What's Your Reaction?